અદાણી જૂથના શેર્સમાં હેવી કરેક્શન પછી શું કરશો..??!!
અમદાવાદઃ હિન્ડનબર્ગના નેગેટિવ રિપોર્ટના આધારે અદાણી જૂથના શેર્સ ઉપર મંદીવાળાઓની ખાબકવાની નીતિના કારણે સામાન્ય રોકાણકાર વર્ગ કે જે બિચારો ટીપ્સના આધારે ટીપાયો હતો. તેના માટે એવું કહી શકાય કે, શેરબજારમાં તમે ટેકનો- ફન્ડામેન્ટલ એનાલિસિસના આધારે કોઇ શેર જે ભાવે ખરીદો છો તેનાથી ઊંચો ભાવ આવે જ આવે અને જે ભાવે વેચો તેનાથી નીચો ભાવ આવે…
