ઓપરેશન સિંદૂર: ભારતના લશ્કરની ત્રણેય પાંખ દ્રારા પાકિસ્તાનમાં 9 આતંકવાદી સ્થળો પર હુમલો

નવી દિલ્હી, 7 મેઃ ભારતીય સશસ્ત્ર દળોએ બુધવારે “ઓપરેશન સિંદૂર” શરૂ કર્યું, જેમાં 22 એપ્રિલના રોજ પહેલગામમાં થયેલા ઘાતક હુમલાના જવાબમાં પાકિસ્તાન તેમજ પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીર (PoK)માં આતંકવાદી માળખાને નિશાન બનાવીને હુમલો કર્યો છે. ચોક્કસ હુમલાઓ પછી એક નિવેદનમાં, સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે ભારત દ્વારા 9 જેટલા સ્થળો પર હુમલો કરવામાં આવ્યો હતો…

Read More

ફેડરલ બેંક: કુલ રૂ. 5.18 લાખ કરોડનો બિઝનેસ,  ચોખ્ખો નફો વધીને રૂ. 4,052 કરોડ

અમદાવાદ, 5 મે: ફેડરલ બેન્ક દ્વારા 31 માર્ચ 2025ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક અને વર્ષ માટે નાણાકીય પરિણામો જાહેર કરવામાં આવ્યા. વાર્ષિક ધોરણે પરિણામોના મુખ્ય હાઇલાઇટ્સ નીચે મુજબ છે: બેંકનો કુલ બિઝનેસ રૂ. 5,18,483.86 કરોડ થયો છે. વાર્ષિક ચોખ્ખો નફો રૂ. 4051.89 કરોડ અને ક્વાર્ટર માટે ચોખ્ખો નફો રૂ. 1030.23 કરોડ, વાર્ષિક ધોરણે 13.67% નો…

Read More

“પ્રિવેન્ટીંગ ફ્યુચર એન્સિફેલાઈટીસ : ક્લાઈમેટ ચેન્જ એન્ડ ઈન્ફેક્શિયસ ડિસીસ” વૈશ્વિક ઝુંબેશ શરૂ

આબોહવા પરિવર્તન એવી નવી બીમારીઓ તરફ દોરી રહ્યું છે જેને રસી દ્વારા રોકી શકાશે માનવીની સૌથી મોટી સિદ્ધિઓમાંની એક છે- રસી , જેણે વિશ્વભરમા 1974થી અત્યાર સુધી 15.4 કરોડથી વધુ  લોકોની જિંદગી બચાવી છે ભારતના સાર્વત્રિક રસીકરણ કાર્યક્રમ દ્વારા અંતરિયાળ વિસ્તારોમાં એન્સિફેલાઈટીસ અટકાવતી રસી મેળવી શકાશે રસીકરણ  વડે ઓરી, લકવો, ધનુર, હેપેટાઇટિસ બી અને ડિપ્થેરિયા…

Read More

ગુજરાતમા RE NETWORK-2025 સોલાર ઊર્જાનું પ્રદશન અને સંવાદ યોજાશે

RE NETOWRK-2025 Expo & Conclave 22- 23 મે દરમિયાન Club O7 ખાતે આ કાર્યક્રમથી ગુજરાત રાજ્યના ઊર્જા ક્ષેત્રે એક નવી દિશા મળશે અમદાવાદ, 25 એપ્રિલઃ દેશમા સોલાર ઉત્પાદન ક્ષેત્રથી લઈને ઘરે ઘરે સોલાર રૂફટોપ લગાવવામા ગુજરાત રાજ્ય અગ્રેસર રહ્યું છે અને દેશમાં સૌથી વધુ સોલાર પેનલ અને સોલાર સેલ અને વિન્ડ મીલનું ઉત્પાદન માત્ર ગુજરાત…

Read More

JSW એનર્જીએ પશ્ચિમ બંગાળમાં સાલબોનીમાં 1600 મેગાવોટ અલ્ટ્રા સુપરક્રિટિકલ થર્મલ પાવર પ્લાન્ટનો શિલાન્યાસ કર્યો

નવી દિલ્હી, 22 એપ્રિલઃ JSW એનર્જી લિમિટેડે પશ્ચિમ બંગાળામાં સાલબોનીમાં તેના અત્યાધુનિક 1,600 મેગાવોટ (800 મેગાવોટના બે પ્લાન્ટ) અલ્ટ્રા સુપરક્રિટિકલ થર્મલ પાવર પ્લાન્ટના નિર્માણની કામગીરી શરૂ કરી હતી. આ શિલાન્યાસ કામગીરીમાં પશ્ચિમ બંગાળના માનનીય મુખ્યપ્રધાન સુશ્રી મમતા બેનરજી, JSW ગ્રુપના ચેરમેન શ્રી સજ્જન જિંદાલ, JSW ફાઉન્ડેશનના ચેરપર્સન સુશ્રી સંગીતા જિંદાલ અને JSW ગ્રુપના શ્રી પાર્થ…

Read More

HDFC બેંક પરિવર્તન વર્ષ 2025 સુધીમાં 1,000 ગામોને સ્વચ્છ, પનુઃપ્રાપ્ય ઊર્જા સમાધાનો પૂરાં પાડશે

અમદાવાદ, 22 એપ્રિલ: સમગ્ર વિશ્વમાં અર્થ ડે 2025ની ઉજવણી કરવામાં આવી ત્યારે HDFC બેંકે આ નિમિત્તે તેની પ્રમુખ સીએસઆર પહેલ ‘પરિવર્તન’ હેઠળ એક નોંધપાત્ર સીમાચિહ્નને જાહેર કરીને સ્થાયી પ્રગતિ સાધવા માટેની તેની કટિબદ્ધતાને વધુ સુદ્રઢ બનાવી છે. બેંક વર્ષ 2025 સુધીમાં ભારતના 1,000 ગામોમાં સ્વચ્છ અને પુનઃપ્રાપ્ય ઊર્જાના સમાધાનોને સુલભ બનાવી સૌર ઊર્જાથી સંચાલિત થતાં…

Read More

દૂધ અને દૂધ ઉત્પાદક ઓપરેટર્સ માટે સજા અને દંડનો આંક બે વર્ષમાં 13 ગણો વધ્યો

નવી દિલ્હી, 3 એપ્રિલ: દેશમાં દૂધ અને દૂધની પેદાશોમાં નિયમભંગ બદલ કસૂરવાર ફૂડ ઓપરેટર્સને કરાતી સજા અને દંડનો આંક બે વર્ષના સમયગાળામાં જ 13 ગણો વધી ગયો છે. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ (FSSAI) પૂરી પાડેલી વિગતો અનુસાર, વર્ષ 2021-22માં દૂધ અને દૂધની પેદાશોના કુલ 552 ઓપરેટર્સને નિયમભંગ બદલ સજા અને દંડ કરવામાં…

Read More

પરિવહન માટે રાષ્ટ્રીય જળમાર્ગ પ્રવાસીઓની સંખ્યા 5 વર્ષમાં 33.16 લાખથી વધી 1.61 કરોડ થઈ

જળમાર્ગો દ્વારા માલની હેરફેરનો આંક પણ 5 વર્ષમાં 73.64 MT થી વધીને 133.03 MT થયો નવી દિલ્હી, 2 એપ્રિલ: દેશમાં પરિવહન માટે રાષ્ટ્રીય જળમાર્ગોનો ઉપયોગ કરનારા પ્રવાસીઓની સંખ્યા વર્ષ 2019-20માં 33.16 લાખ હતી, જે માત્ર 5 વર્ષમાં જબરદસ્ત ઉછાળા સાથે 2023-24ના અંતે 1.61 કરોડના આંકે પહોંચી ગઈ છે. એટલું જ નહીં, આ સમયગાળા દરમિયાન જળમાર્ગો…

Read More