ગંભીર વૈશ્વિક અનિશ્ચિતતા છતાં અર્થતંત્રમાં ભાવ સ્થિરતા જળવાઈ રહેવા આશાવાદઃ એસોચેમ
અમદાવાદ, 16 મેઃ એસોચેમના પ્રમુખ નિર્મલ, કે. મિંડાએ, સરકાર અને કેન્દ્રીય બેંક દ્વારા લેવામાં આવેલા માપાંકિત પગલાંની તુલનામાં ફુગાવાની સ્થિતિ હજુ પણ સૌમ્ય હોવાથી ભાવ સ્થિરતા જાળવવા માટે ભારત સરકાર અને આરબીઆઈના પ્રયાસોને સમર્થન આપ્યું. તેમણે છેલ્લા ત્રણ મહિના દરમિયાન 3-3.5% ની રેન્જમાં સ્થિર ગ્રાહક ભાવ ફુગાવાના માર્ગ પર પ્રકાશ પાડ્યો: ફેબ્રુઆરી: 3.21%, માર્ચ 3.40%…
