દેશના 70 ટકા લોકો આરોગ્ય પ્રત્યે સજાગ બની હેલ્થ ઈન્સ્યોરન્સ ખરીદી રહ્યા છે, ટેક્સ છૂટનો લાભ પણ જરૂરી
અમદાવાદ, 16 ફેબ્રુઆરીઃ દેશના 70 ટકા લોકો આરોગ્ય પ્રત્યે આર્થિક સુરક્ષાના ભાગરૂપે હેલ્થ ઈન્સ્યોરન્સ ખરીદી રહ્યા હોવાનું એક સર્વેમાં જાણવા મળ્યું છે. હેલ્થ ઈન્સ્યોરન્સ ખરીદી લોકો ટેક્સમાં છૂટ પણ મેળવી શકે છે. 30 ટકા લોકો ટેક્સમાં છૂટનો લાભ લેવા માટે પણ હેલ્થ ઈન્સ્યોરન્સની પસંદગી કરતા હોવાનું આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ જનરલ ઈન્સ્યોરન્સના તાજેતરના રિસર્ચ રિપોર્ટમાં જાણવા મળ્યું…
