અદાણી સમૂહના ચેરમેન ગૌતમ અદાણીનું વક્તવ્ય
અદાણી પોર્ટ્સ અને સ્પેશ્યલ ઇકોનોમિક ઝોન(APSEZ) ૫૦૦ મિલિઅન ટન્સ 6 એપ્રિલ, અમદાવાદ: નમસ્કાર! ઘણીવાર એવું કહેવામાં આવે છે કે એક સંશોધક તેના દ્વારા અપનાવવામાં આવેલા માર્ગ દ્વારા ઘડાય છે, જ્યારે કે માર્ગ તેના માટે લાયક સંશોધકની રાહ જુએ છે. હું લાંબા સમયથી માનતો આવ્યો છું કે એક સંશોધકના જીવનમાં કોઈ આખરી પડાવ હોતા નથી. પણ…
