ક્રિપ્ટો માર્કેટની મોકાણઃ એક વર્ષમાં, રૂ.169.15 લાખ કરોડનું ધોવાણ
અમદાવાદઃ ક્રિપ્ટો કરન્સીના રવાડે ચડેલા 100માંથી 75 રોકાણકારો હવે મંદીની નાગચૂડ અને કૌભાંડોની ભરમાર વચ્ચે ભીંસાઇ રહ્યા હોવાની લાગણી અનુભવી રહ્યા છે. ક્રિપ્ટો માર્કેટમાં કાળઝાળ મંદીના કારણે રોકાણકારોની મૂડીમાં 2.07 લાખ કરોડ એટલેકે રૂ. 169.15 લાખ કરોડનું ઘોવાણ થઈ ચૂક્યું છે અને હજી તો વૈશ્વિક સ્તરે મંદીની વાતોના કારણે માર્કેટ કઇ દિશા અને રોકાણકારોની કેવી…
