લંડનમાં “હિંદુજાઝ એન્ડ બોલીવૂડ” પુસ્તકનું લોકાર્પણ
ફિલ્મ વિવેચક અજિત રાયે ભારતીય સિનેમામાં હિંદુજા પરિવારના પ્રદાન પર પ્રકાશ ફેંક્યો મુંબઈ: ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિરેક્ટર્સ દ્વારા આયોજિત સેન્ટ્રલ લંડનમાં એક કાર્યક્રમમાં કોમનવેલ્થ અને સંયુક્ત રાષ્ટ્ર માટે એમઓએસ લોર્ડ તારીક અહમદ, બોલીવૂડ સુપરસ્ટાર અક્ષય કુમારે “હિંદુજાસ એન્ડ બોલીવૂડ” નામના પુસ્તકનું લોકાર્પણ કર્યું હતું, જેને પ્રસિદ્ધ ભારતીય વિવેચક અજિત રાયે લખ્યું છે. આ પુસ્તકમાં ભારતીય સિનેમાના…
