86 ટકા કર્મચારીઓ માને છે કે, ઓફિસમાંથી કામ ફરી શરૂ કરવાથી હાલની જીવનશૈલી સાથે સમાધાન કરવું પડશેઃ ગોદરેજ ઇન્ટેરિયો
84 ટકા કર્મચારીઓને રોજગારીમાંથી કાર્ય-જીવન વચ્ચે સુસંતુલન જળવાઈ રહેવાની અપેક્ષા 81 ટકા કર્મચારીઓને ઓફિસમાંથી કામ ફરી શરૂ કરવામાં મુખ્ય ચિંતા– લાંબી મુસાફરીની 68 ટકા કર્મચારીઓને ઓફિસમાં પરત ફરવામાં કોઈ વાંધો નથી અને તેઓ આતુર છે છેલ્લાં બે વર્ષમાં કંપનીઓ અને કર્મચારીઓ એમ બંને માટે સુખાકારી મુખ્ય બાબત બની ગઈ છે. 31 ટકા વર્કફોર્સ જણાવે છે…
