બજારોને વધુ સલાહકારોની જરૂર છે નહીં તો ફિનફ્લુએન્સર્સ ગેરફાયદો ઉઠાવશેઃ સેબી
મુંબઇ, 17 માર્ચઃ ભારતના વિસ્તરતા મૂડી બજારોને વધુ નિયંત્રિત રોકાણ સલાહકારોની જરૂર છે અથવા ફિનફ્લુએન્સર્સ જેવા અનિયંત્રિત અવાજો દ્વારા આ ખાલી જગ્યા પચાવી પાડે તેવી શક્યતા છે એમ સેબીના ચેરમેન તુહિન કાંતા પાંડેએ તાજેતરના પ્રવચન દરમિયાન જણાવ્યું હતું. તાજેતરમાં યોજાયેલા એક સમારંભ દરમિયાન પાંડેએ કહ્યું કે તે ચિંતાનો વિષય છે કે ભલે ભારતનો રોકાણકાર આધાર…
