હિન્ડનબર્ગ રિપોર્ટ, અદાણીના શેર્સમાં અફરાતફરી મામલે સુપ્રીમે પેનલ રચી
નવી દિલ્હીઃ હિન્ડનબર્ગના અહેવાલના પગલે અદાણી જૂથના 10 શેર્સમાં સર્જાયેલી અંધાધૂંધ ઉથલપાથલ સહિતના સમગ્ર મામલાની તપાસ માટે સુપ્રીમ કોર્ટે એક નિષ્ણાત પેનલની રચના કરી છે. સાથે સાથે આદેશ આપ્યો છે કે પેનલે બે માસમાં તપાસ પૂર્ણ કરવી. અદાણી ગ્રૂપના સ્ટોક્સમાં થયેલા ઘટાડાની તપાસ અંગેના સુપ્રીમ કોર્ટના આજના આદેશને ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ આવકાર્યો છે. ગૌતમ અદાણીએ…
