વુડ મેકેન્ઝીના વૈશ્વિક ટોપ-10 રેન્કિંગમાં અદાણી સોલાર એકમાત્ર ભારતીય કંપની બની

અમદાવાદ, 21 જાન્યુઆરીઃ અદાણી સોલારે ફરી એકવાર વિશ્વસ્તરે ડંકો વગાડ્યો છે. વુડ મેકેન્ઝીના ગ્લોબલ સોલાર મોડ્યુલ મેન્યુફેક્ચરર રેન્કિંગમાં સ્થાન મેળવનારી એકમાત્ર ભારતીય કંપની તરીકે અદાણી સોલાર ઉભરી આવી છે. આ સિદ્ધિ સાથે વૈશ્વિક સ્વચ્છ ઉર્જા ઉત્પાદનમાં ભારતનું કદ વધ્યું છે. અદાણી ન્યૂ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (ANIL) ની સોલાર ફોટોવોલ્ટેઇક મેન્યુફેક્ચરિંગ શાખા અદાણી સોલારને ગ્લોબલ એનર્જી એન્ડ…

Read More

મૂડીઝ રેટિંગ અપગ્રેડ: અદાણી ગ્રુપની લિક્વિડિટી અને નાણાકીય શિસ્ત પર મજબૂત વિશ્વાસ

વૈશ્વિક રેટિંગ એજન્સી મૂડીઝ રેટિંગ્સે અદાણી જૂથની ત્રણ મુખ્ય કંપનીઓ અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (APSEZ), અદાણી ટ્રાન્સમિશન સ્ટેપ-વન લિમિટેડ (ATSOL) અને અદાણી ઇલેક્ટ્રિસિટી મુંબઈ લિમિટેડ (AEML)—ની આઉટલુકને Baa3/સ્ટેબલ સુધી અપગ્રેડ કરી છે. આ નિર્ણય આગામી 12–18 મહિનામાં ગ્રુપની મજબૂત લિક્વિડિટી અને રોકાણ-ગ્રેડ Baa3 રેટિંગને અનુરૂપ ક્રેડિટ પ્રોફાઇલ જાળવી રાખવાની ક્ષમતામાં મૂડીઝનો વિશ્વાસ દર્શાવે…

Read More

ACME Solar commissions additional 12 MW wind power project in Gujarat

GURUGRAM, January 19: ACME Solar Holdings Limited (ACME Solar)  through its subsidiary, ACME Eco Clean Energy Pvt Ltd, has commissioned additional 12MW of the wind power project located in Surendaranagar, Gujarat. This takes the wind project’s total operational capacity to 68 MW out of the total 100 MW being commissioned in phases. The ACME Eco…

Read More

સોનાના ભાવ નિર્ધારણમાં વિશ્વસનીયતા જાળવવી જરૂરીઃ એમ.પી.અહમદ

અમદાવાદ, 19 જાન્યુઆરી મલાબાર ગ્રૂપના ચેરમેન એમપી અહમદે ચેતવણી આપી છે કે ભારતમાં સોનાના ભાવ નિર્ધારણમાં કેટલીક ઉભરતી પ્રેક્ટિસિસ સ્થાપિત નિયમોથી અલગ છે અને તેનાથી દેશના સોનાના ટ્રેડની લાંબા સમયથી ચાલી આવતી વિશ્વસનીયતાને નુકશાન થવાનું જોખમ છે. તેમણે કહ્યું હતું કે સોનાના ભાવ મુખ્યત્વે ત્રણ પરિબળોથી નક્કી થાય છેઃ આંતરરાષ્ટ્રીય સોનાની કિંમતો, યુએસ ડોલરની તુલનામાં…

Read More

સેબીના ચેરમેન તુહિન કાંતા પાંડેએ AIBIના 14મા વાર્ષિક સંમેલન ખાતે મર્ચન્ટ બેન્કર કમ્પ્લાયન્સ રેફરન્સર સાથે ઇશ્યૂઅર્સ માટેની હેન્ડબુક રજૂ કરી

મુંબઈ, 19 જાન્યુઆરી, 2025 – એસોસિએશન ઓફ ઇન્વેસ્ટમેન્ટ બેન્કર્સ ઓફ ઈન્ડિયા (એઆઈબીઆઈ) એ મુંબઈના બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ સ્થિત જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટર ખાતે સફળતાપૂર્વક તેનું 14મું વાર્ષિક સંમેલન યોજ્યું હતું,જેમાં વરિષ્ઠ નિયમનકારો, બજાર અગ્રણીઓ, નીતિ ઘડનારાઓ, રોકાણકારો અને ઇન્વેસ્ટમેન્ટ બેંકિંગ પ્રોફેશનલ્સ સહિત 1,500થી વધુ પ્રતિનિધિઓ એકત્રિત થયા હતા. “IPOs India: Gateway to Global Capital, Sustainable…

Read More

રિલાયન્સ રિટેલ વેન્ચર્સ (RRVL)ની ત્રિમાસિક આવક 8.1 ટકા વધી રૂ.૯૭૬૦૫ કરોડ

ત્રિમાસિક EBITDA રૂ.૬,૯૧૫ કરોડ, વાર્ષિક ધોરણે ૧.૩% નો વધારો ટ્રાન્ઝેક્શનની સંખ્યા ૫૦ કરોડને વટાવી ગઈ, ૪૩૧ નવા સ્ટોર્સ ખોલવામાં આવ્યા ઈશા એમ. અંબાણી, એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર, રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડે જણાવ્યું હતું કે: “રિલાયન્સ રિટેલે લાખો ગ્રાહકોની ખરીદીની વિવિધ જરૂરિયાતો પૂરી કરતાં સ્થિર ત્રિમાસિક પ્રદર્શન કર્યું છે. લેટેસ્ટ ટ્રેન્ડ મુજબની વસ્તુઓની પસંદગી અને સીમલેસ ઓમ્ની-ચેનલ અનુભવોને…

Read More

જિયો પ્લેટફોર્મ્સ (JPL)ની ત્રિમાસિક આવક ૧૨.૭% વધી રૂ.૪૩,૬૮૩ કરોડ

ત્રિમાસિક EBITDA: રૂ.૧૯,૩૦૩ કરોડ, વાર્ષિક ધોરણે ૧૬.૪% નો વધારો જિયો 5G સબ્સ્ક્રાઇબર્સની સંખ્યા ૨૫ કરોડ (૨૫૦ મિલિયન) ને વટાવી ગઈ ફિક્સ્ડ બ્રોડબેન્ડનો ગ્રાહક આધાર ૨.૫ કરોડ (૨૫ મિલિયન) ને પાર કરી ગયો Jio Airfiber ૧ કરોડ સબ્સ્ક્રાઇબર્સનો આંકડો વટાવનારી વિશ્વની પ્રથમ FWA સેવા બની ડિસેમ્બર ૨૦૨૫ સુધીમાં કુલ સબ્સ્ક્રાઇબર્સની સંખ્યા ૫૧.૫ કરોડ (૫૧૫ મિલિયન)થી વધુ…

Read More

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો ચોખ્ખો નફો 28 ટકા વધી રૂ. 75165 કરોડ

2026ના નવ મહિનાનો એકીકૃત EBITDA રૂ.૧,૫૯,૩૨૩ રહ્યો, (Y-o-Y) ૧૮.૩% નો વધારો PAT (કરવેરા પછીનો નફો) રૂ.૭૫,૧૬૫ રહ્યો, જે વાર્ષિક ધોરણે ૨૮.૧% નો વધારો દર્શાવે છે EBITDA રૂ.૫૦,૯૩૨ રહ્યો, જે વાર્ષિક ધોરણે ૬.૧% નો વધારો દર્શાવે છે O2C (ઓઈલ ટુ કેમિકલ્સ): EBITDA રૂ.  ૧૬,૫૦૭ કરોડ થયો (૧૪.૬% નો વધારો) માર્જિનમાં ૬૦ bps નો સુધારો થયો અને…

Read More