WPI: જથ્થાબંધ ફુગાવામાં રાહત, સપ્ટેમ્બરમાં ઘટી 10.70 ટકા નોંધાયો

નવી દિલ્હી દેશના જથ્થાબંધ ફુગાવામાં આંશિક રાહત મળતાં આગામી સમયમાં મોંઘવારીમાં ઘટાડો થવાની શક્યતા વધી છે. સપ્ટેમ્બરમાં હોલસેલ પ્રાઈસ આધારિત ફુગાવો (WPI) ઓગસ્ટની 12.41 ટકાની તુલનાએ ઘટી 10.70 ટકા નોંધાયો છે. જે ગતવર્ષે સમાનગાળામાં 11.8 ટકા હતો. રોયટર્સ સહિત અન્ય એજન્સીઓના અંદાજ કરતાં WPIમાં ઘટાડો થયો છે. અર્થશાસ્ત્રીઓએ ગતવર્ષની લો બેઝ ઈફેક્ટ, વૈશ્વિક સ્તરે એનર્જી…

Read More

મોંઘવારીમાં વધારો થયો, આઈઆઈપી આંકડાઓથી સ્લોડાઉનનો સંકેત, જાણો આગામી ટ્રેન્ડ શું રહેશે

અમદાવાદખાણી-પીણી ચીજો મોંઘી થતાં રિટેલ ફુગાવો સપ્ટેમ્બરમાં 7.41 ટકાની પાંચ માસની ટોચે નોંધાયો છે. બીજી બાજુ ઔદ્યોગિક ઉત્પાદનમાં પણ 18 માસના તળિયે પહોંચ્યા છે. જે જીડીપી ગ્રોથમાં સ્લોડાઉનનો સંકેત આપી રહ્યા છે.આ આંકડાઓથી જણાઈ રહ્યું છે કે, વૈશ્વિક સ્તરે આર્થિક મંદીની ભીતિના પડકારોમાંથી ભારત હવે બાકાત રહ્યુ નથી. ઔદ્યોગિક ઉત્પાદન સૂચકાંક આઈઆઈપી તેમજ સર્વિસ સેક્ટરની…

Read More

FICCI- ASSOCHAMએ નવી આત્મનિર્ભર ગુજરાત યોજનાઓને આવકારી

FICCI ઉદ્યોગોને સહાયતા માટેની આત્મનિર્ભર ગુજરાત યોજનાઓનું સ્વાગત કરે છે દશેરાના શુભ અવસર પર, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ઉદ્યોગ મંત્રી જગદીશ વિશ્વકર્માની હાજરીમાં, ગુજરાતના ઉદ્યોગોને સહાય પૂરી પાડવા માટે ગુજરાતના ઉદ્યોગોના લાભાર્થે આત્મનિર્ભર ગુજરાત યોજનાઓ શરૂ કરવામાં આવી છે. તેને આવકારતાં ફિક્કીના ગુજરાત સ્ટેટ કાઉન્સિલ ચેરપર્સન ગીતા ગોરાડિયાએ જણાવ્યું કે, ગુજરાત ઉદ્યોગની કરોડરજ્જુ સમાન MSMEsને…

Read More

નાણામંત્રાલયે રૂપિયો આપ્યો, તો RBIએ કલ્લી પડાવી: રેપો રેટ 50 bps વધાર્યોઃ એક વર્ષમાં ચોથીવાર વધારો કર્યો

નાની બચત યોજનાઓ, એફડીના વ્યાજદર વધ્યા તેની સામે બેન્કો હવે લોનના વ્યાજ વધારશે બેન્કો જો વ્યાજદર પણ 50 બીપીએસ વધારશે તો રૂ. 25 લાખની 20 વર્ષની લોનનો હપ્તો માસિક રૂ. 750 વધી જશે નવી દિલ્હીઃ ગુરુવારે નાણા મંત્રાલયે 3 માસ માટે નાની બચત યોજનાઓ ઉપરના વ્યાજદરમાં બે વર્ષ પછી પહેલીવાર 10 બેઝિસ પોઇન્ટનો વધારો કરીને…

Read More

સિનિયર સિટિઝન્સ આનંદોઃ નાની બચત યોજનાઓના વ્યાજદરમાં વધારો , બેન્કોએ પણ ડિપોઝિટના વ્યાજ વધાર્યા

આરબીઆઇએ છેલ્લા એક વર્ષમાં રેપોરેટ ચાર વાર વધાર્યો, સરકારે બચત યોજનાઓ ઉપરનું વ્યાજ બે વર્ષમાં પહેલીવાર વધાર્યું જોકે પીપીએફ અને નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ તેમજ બહુ ગાજેલી સુકન્યા સમૃદ્ધિ યોજનાના વ્યાજમાં કોઇ વધારો નહિં કિસાન વિકાસપત્ર ઉપરનું વ્યાજ 6.9 ટકાથી વધારી 7 ટકા કરાયું, મુદત ઘટાડી 123 માસ કરાઇ સિનિયર સિટિઝન્સ સ્કીમ ઉપરનો વ્યાજનો દર 7.4…

Read More

RBI આ અઠવાડિયે રેપો રેટમાં 35bpનો વધારો કરી શકે છે

પરંતુ રૂપિયાની નબળાઇના કારણે વધુ 50bp વધારો ઝીંકાઇ શકે છે હોમ, ઓટો, પર્સનલ, કોર્પોરેટ સહિતની લોન્સ ઉપર 75-100 bpનો તોળાતો વધારો અમદાવાદઃ સમગ્ર વિશ્વ હાલ ફુગાવાના સતત વધી રહેલા વ્યાપથી પિડાઇને વ્યાજદરમાં વધારાના આશરે છે. યુએસ ફેડ સહિત મોટાભાગની સેન્ટ્રલ બેન્કો વ્યાજદરમાં વધારો કરી ચૂકી છે. તૈ પૈકી 175 bpના વધારા સાથે ફિલિપાઇન્સ ટોચે, જ્યારે…

Read More

2022 તમામ ઇન્વેસ્ટમેન્ટ એસેટ્સમાં આંગળા દાઝ્યાનો અનુભવ કરાવતું વર્ષ

સેન્સેક્સ- નિફ્ટીમાં 2 ટકા નેગેટિવ રિટર્ન, સોનામાં 9 ટકા, ચાંદીમાં 20 ટકા ઘટાડો નવા ઇન્સ્ટ્રુમેન્ટ તરીકે બિટકોઇન- ક્રિપ્ટો કરન્સીઝમાં આંગળા નહીં હાથ દાઝ્યા રોકાણકારો માટે ઇ.સ. 2022નું વર્ષ તમામ ઇન્વેસ્ટમેન્ટ એસેટ્સમાં આંગળા દાઝ્યાનો અનુભવ કરાવતું પૂરવાર થઇ રહ્યું છે. છેલ્લા એક વર્ષના ગાળામાં બેન્ક એફડી, સરકારી બોન્ડ્સ, ડેટ- લિક્વિડ મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ્સને બાદ કરતાં તમામ…

Read More

અદાણી જૂથ 10 વર્ષમાં રિન્યુએબલ એનર્જીમાં 100 અબજ ડોલર રોકશે

ફોર્બ્સ ગ્લોબલ CEO કોન્ફરન્સની 20મી એડીશનમાં અદાણી જૂથના ચેરમેન ગૌતમ અદાણીનું સંબોધન નવી દિલ્હીઃ મંગળવારે ફોર્બ્સ ગ્લોબલ સીઈઓ કોન્ફરન્સની 20મી એડીશનમાં સંબોધન કરતાં ભારતના દિગ્ગજ ઉદ્યોગપતિ અને વિશ્વના ત્રીજા સૌથી ધનિક વ્યક્તિ ગૌતમ અદાણીએ કહ્યું કે તેઓ આગામી 10 વર્ષમાં એનર્જી ટ્રાન્જિશન સેગમેન્ટમાં 100 અબજ ડોલરનું રોકાણ કરવા જઈ રહ્યા છે. એક જૂથ તરીકે, અમે આગામી દાયકામાં એનર્જી ટ્રાન્જિશન સેગમેન્ટમાં $100 અબજનું…

Read More