CORPORATE/ BUSINES NEWS
આદિત્ય બિરલા સન લાઇફ ઇન્સ્યોરન્સે ABSL અક્ષય પ્લાન પ્રસ્તુત કર્યો મુંબઈ: આદિત્ય બિરલા સન લાઇફ ઇન્સ્યોરન્સ (એબીએસએલઆઇ)એ આધુનિક બચત સમાધાન એબીએસએલઆઈ અક્ષય પ્લાન પ્રસ્તુત કરવાની જાહેરાત કરી છે, જે નોન-લિન્ક્ડ પાર્ટસિપેટિંગ વ્યક્તિગત બચત જીવન વીમાયોજના છે. આ યોજના કેશ બોનસ (જો જાહેર થયું હોય તો) સુવિધા મારફતે તાત્કાલિક પ્રવાહિતતાનો વિકલ્પ ઓફર કરે છે. આ પ્લાન…
