ભારતીય અર્થતંત્ર અને શેરબજારો માટે 2023ની સંભાવનાઓ એક નજરે
2022નું વર્ષ વૈશ્વિક અર્થતંત્રો તેમજ શેરબજારો માટે અનિશ્ચિતતાઓ, ફુગાવાના પ્રેશર તેમજ જિયો પોલિટિકલ ક્રાઇસિસથી ભરેલું વિદાયથઇ રહેલું છે. પરંતુ ભારતીય અર્થતંત્ર માટે તે તકોની વણઝાર સમું પૂરવાર થઇ રહ્યું છે. નિફ્ટીએ તા. 12 ડિસેમ્બર સુધીમાં 7 ટકાનો ગ્રોથ નોંધાવ્યો છે. તેની સામે વૈશ્વિક શેરબજારોમાં એવરેજ 10-20 ટકાનું કરેક્શન જોવા મળ્યું છે. વાસ્તવમાં નિફ્ટીએ 18888 પોઇન્ટની…
