વેદાંતા એ 100 અબજ ડૉલરની કંપની બનાવવાનો પોતાનો વિઝન રજૂ કર્યો
અમદાવાદ, 14 જુલાઈ: વેદાંતા ગ્રૂપના ચેરમેન અનિલ અગ્રવાલે વેદાંતા લિમિટેડની 61મી સાધારણ વાર્ષિક સભા (AGM)માં ‘વેદાંતા અનલિમિટેડ’ માટે મહત્વાકાંક્ષી વિઝન પ્રસ્તુત કર્યું હતું. તેમણે AGMમાં જણાવ્યું હતું કે, કંપનીનું ભવિષ્ય ત્રણ Ps—Produce More (વધારે ઉત્પાદન), Partner Better (શ્રેષ્ઠ ભાગીદારી) અને Purpose Beyond Profit (નફાથી પર ઉદ્દેશ) પર આધારિત હશે. વેદાંતાના ઐતિહાસિક ડીમર્જરના સફળ સમાપન પર…
