સસ્ટેઈનબિલીટી હવે કોઈ વિકલ્પ નથી, વ્યૂહાત્મક જરૂરિયાત છે : અનુપમ રસાયણના CEO
અમદાવાદ, 27 જાન્યુઆરી: અનુપમ રસાયણ ઈન્ડિયા લિમિટેડના સીઇઓ ગોપાલ અગ્રવાલેકન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ઇન્ડસ્ટ્રી (સીઆઈઆઈ) દ્વારા આયોજિત એક મહત્વપૂર્ણ રાઉન્ડટેબલમીટમાં ભાગ લીધો હતો, જેમાં વ્યવસાયો માટે વ્યૂહાત્મક રીતે તેમને અલગ પાડતા પરિબળ તરીકે સસ્ટેઈનબિલીટીના વધતા જતા મહત્વ પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો. કંપનીની સસ્ટેઈનબિલીટીની યોજનાને અમલમાં મૂકવાના તેના પ્રયાસો વર્ણવતા જણાવ્યું કે “અનુપમ રસાયણ તેની હાલની લગભગ…
