ગુજરાતમાં મોટાભાગના લોકો માને છે કે 5 વર્ષમાં વધુ નાણાંકીય અનિશ્ચિતતા ઊભી થઈ શકે

અમદાવાદ, 2 સપ્ટેમ્બરઃ રાષ્ટ્રીય સ્તરે 41 ટકાની સરખામણીએ અમદાવાદમાં 98 ટકા લોકો માને છે કે આગામી પાંચ વર્ષ પછી વિશ્વમાં ખૂબ જ ઊંચી અનિશ્ચિતતાઓ રહેશે. […]

શેરડીના રસમાંથી ઇથેનોલ ઉત્પાદનની મંજૂરીના પગલે સુગર શેર્સની મિઠાશ વધી

અમદાવાદ, 30 ઓગસ્ટઃ આગામી ઇથેનોલ સપ્લાય વર્ષ (ESY) 2024-25 માટે ખાંડ મિલોને શેરડીના રસ અથવા ચાસણીમાંથી ઇથેનોલ બનાવવાની મંજૂરી આપતી નવી સરકારની નીતિને કારણે 30 […]

44%થી વધુ ખરીદી એક્સચેન્જ જ્વેલરી મારફત થાય છે: તનિષ્ક

અમદાવાદ, 30 ઓગસ્ટઃ સોના-ચાંદી અને ડાયમેન્ડ જ્વેલરીની નવી ખરીદી કરતાં ગ્રાહકો 44% કરતા વધુ ખરીદી એક્સચેન્જ જ્વેલરી મારફત કરતા હોવાનું જોવા મળી રહ્યું છે અને […]

ટાટા AIAએ NRI માટે ડૉલરમાં વીમો સોલ્યુશન્સ શરૂ કર્યાં

અમદાવાદ, 30 ઓગસ્ટ: ટાટા એઆઇએ લાઇફ ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડે (ટાટા AIA) ભારતના પ્રથમ ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ સર્વિસિઝ સેન્ટર (IFSC) ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક-સિટી (ગિફ્ટ સિટી) ખાતે […]

સેબી AMC અને RIA જેવી નિયમનકારી સંસ્થાઓના અનુપાલન બોજને સરળ બનાવશે

મુંબઇ, 30 ઓગસ્ટઃ મ્યુચ્યુઅલ ફંડ્સ, પીએમએસ, એઆઈએફ અને RIA જેવી નિયમનકારી સંસ્થાઓના અનુપાલન બોજને સરળ બનાવવાનો હેતુ હોવાનું સેબીએ જણાવ્યું છે. છે. સેબીના ચેરપર્સન માધબી […]