DGCAએ એરપોર્ટ પર વ્હિલચેર ન ફાળવવા બદલ મૃત્યુના મામલે Air Indiaને 30 લાખની પેનલ્ટી ફટકારી

અમદાવાદ, 29 ફેબ્રુઆરીઃ સિવિલ એવિએશનના મહાનિર્દેશાલયે 16 ફેબ્રુઆરીના રોજ એક 80 વર્ષીય પેસેન્જરને વ્હીલચેર ન મળવાની ઘટનાને પગલે સિવિલ એરલાઇન એર ઈન્ડિયા પર ₹30 લાખની […]