ડુંગળીના સંગ્રહ માટે AI આધારિત વેરહાઉસ બનાવાશે, વાર્ષિક 11000 કરોડનો બગાડ અટકાવાશે

અમદાવાદ, 9 જાન્યુઆરીઃ કેન્દ્ર સરકારે ડુંગળી સડી જવાથી થતો બગાડ અટકાવવા એઆઈ આધારિત (AI Technology) વેરહાઉસ સ્થાપવાની યોજના જાહેર કરી છે. બે અધિકારીઓએ જણાવ્યું હતું […]

ઈન્દોર ખાતે દાળ મિલની ઈનોવેટિવ અને એડવાન્સ મશીનરીનું એક્ઝિબિશન યોજાશે, મલ્ટીનેશનલ કંપનીઓ ભાગ લેશે

અમદાવાદ, 3 જાન્યુઆરીઃ ઓલ ઈન્ડિયા દાળ મિલ એસોસિએશન દ્વારા કઠોળ મિલોની નવી તકનીકો પર એક પ્રદર્શનનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ પ્રદર્શનમાં દરરોજ 2000થી […]