BYJUના અજય ગોયલ ફરી વેદાંતામાં જોડાયા, Vedantaના CFO શ્રીવાસ્તવે રાજીનામું આપ્યું

અમદાવાદ, 24 ઓક્ટોબરઃ માઇનિંગ ગ્રૂપ વેદાંતાના સીએફઓ સોનલ શ્રીવાસ્તવે અંગત કારણોસર કંપનીના મુખ્ય નાણાકીય અધિકારીના પદ પરથી રાજીનામું આપ્યું છે. કંપનીના બોર્ડે અજય ગોયલની પુનઃ […]

Vedanta Demerger: વેદાંતાનો શેર 4 ટકા ઉછળ્યો, જાણો બ્રોકરેજ હાઉસ શું કહી રહ્યા છે

અમદાવાદ, 3 ઓક્ટોબરઃ વેદાંતા ગ્રૂપના ડિમર્જરના સમાચારને કારણે શેરમાં તેજી જોવા મળી છે. બીએસઈ ખાતે આજે શેર 4.5 ટકાથી વધુ ઉછળી 233.80ની ઈન્ટ્રા ડે ટોચે […]