કુલીન લાલભાઇ અરવિંદ સ્માર્ટસ્પેસીસ લિમિટેડના ચેરમેન બન્યા

અમદાવાદ, 4 નવેમ્બર:  અરવિંદ સ્માર્ટસ્પેસીસ લિમિટેડે (એએસએલ) આજે જાહેરાત કરી કે સંજય લાલભાઈ 3 નવેમ્બર, 2025થી કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાંથી રાજીનામું આપશે. બોર્ડે કુલીન લાલભાઈની […]

અરવિંદ સ્માર્ટસ્પેસીસે રૂ. 700 કરોડના હોરિઝોન્ટલ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ સાથે વડોદરામાં પ્રવેશ કર્યો

અમદાવાદ, 1 નવેમ્બરઃ રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટ કંપનીઓ પૈકીની એક અરવિંદ સ્માર્ટસ્પેસીસ લિમિટેડે (એએસએલ) વિશાળ સ્તરના હોરિઝોન્ટલ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ સાથે વડોદરાના રેસિડેન્શિયલ માર્કેટમાં તેના પ્રવેશની આજે […]