CORPORATE NEWS AT A GLANCE
ગૌતમ અદાણીની અદાણી એન્ટરપ્રાઇઝનો એફ.પી.ઓ.મુલત્વી રાખવાની જાહેરાત અમદાવાદઃ અદાણી જૂથના અદાણી એન્ટરપ્રાઇસીસના એફપીઓને મુલતવી રાખવાની જાહેરાત કરતાં ચેરમેન ગૌતમ અદાણીએ રોકાણકારોને સંબોધન કરતાં જણાવ્યું છે કે, અદાણી એન્ટરપ્રાઇઝ લિ.ના એફ.પી.ઓ.માં વ્યક્ત કરેલા વિશ્વાસને નમન કરીને પ્રવર્તમાન બજારની પ્રવાહી સ્થિતિમાં અમારા રોકાણકારોની હિફાજત કરવાના હેતુને ટોચની અગ્રતા આપી એક સંવેદનાસભર નિર્ણયContinue Reading






