AMA ખાતે ભાવેશ ઉપાધ્યાય દ્વારા CHROની વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું

અમદાવાદ, 22 સપ્ટેમ્બરઃ ભારતમાં હાલ ફક્ત 9 ટકા જ CHRO ( ચીફ હ્યુમન રીસોર્સીસ ઓફિસર ) બોર્ડ રૂમ માં સ્થાન પામે છે, આનું કારણ એચ […]

ભાવેશ ઉપાધ્યાયના 7 પુસ્તકોનું અમદાવાદ પુસ્તકમેળામાં પ્રદર્શન

ભાવેશ ઉપાધ્યાયના સાત પુસ્તકોનું , આર આર શેઠ પબ્લિકેશન દ્વારા, સુશીલાબેન રતિલાલ હોલ , સ્વસ્તિક ચાર રસ્તા ખાતે  આયોજીત પુસ્તકમેળામાં પ્રદર્શન રાખવામાં આવેલ છે. આ […]

પરંપરાગત આયુર્વેદિક જ્ઞાન અને આધુનિક ટેકનોલોજી સમયની માંગ – વિઠ્ઠલભાઈ ઉકાણી

અમદાવાદ, 17 ડિસેમ્બરઃ વાસુ હેલ્થકેરની સ્થાપના 1980માં વડોદરામાં વિઠ્ઠલદાસ ઉકાણી, હરિભાઈ પટેલ અને જયંતિભાઈ ઉકાણી એ કરી હતી. આ ત્રણ ભાઈઓએ આયુર્વેદના પ્રાચીન વિજ્ઞાનને આધુનિક […]