ભારતે $5.05 ટ્રિલિયનના માર્કેટકેપ સાથે 5મું સ્થાન મેળવ્યું

અમદાવાદ, 30 જૂનઃ તાઇવાન અને દક્ષિણ કોરિયાના માર્કેટ કેપમાં થયેલા ઘટાડાને કારણે ભારત $5.05 ટ્રિલિયનના માર્કેટ કેપ સાથે વૈશ્વિક માર્કેટ કેપ રેન્કિંગમાં 5માં સ્થાને પહોંચી ગયું છે. ભારતનું માર્કેટ કેપ હાલમાં $5.05 ટ્રિલિયન છે, જ્યારે તાઇવાન અને દક્ષિણ કોરિયા અનુક્રમે $4.97 ટ્રિલિયન અને $4.66 ટ્રિલિયનના માર્કેટ કેપ સાથે છઠ્ઠા અને સાતમા સ્થાને સરકી ગયા છે,…

Read More

NPCI International signs agreement with Payments Network Malaysia to enable UPI and DuitNow acceptance in India and Malaysia

Mumbai, 14 February 2026: NPCI International Payments Limited (NIPL), the international arm of the National Payments Corporation of India (NPCI), has signed an agreement with Payments Network Malaysia Sdn Bhd (PayNet) – Malaysia’s national payments network, to enable QR‑based merchant payments between India and Malaysia. The rollout of this initiative will happen in a phase-wise…

Read More

ભારતીય પરીવારોમાં નિવૃત્તિ નંબર 1 પ્રાથમિકતા બની, છતાં તૈયારી ઘટી 37%, જે 2023માં 67% હતી

PGIM ઈન્ડિયા મ્યુચ્યુઅલ ફંડે રિટાયર્મેન્ટ રેડીનેસ રિપોર્ટ 2025ની ત્રીજી એડિશન રજૂ કરી મુંબઈ, 30 ડિસેમ્બર: ભારતીય પરીવારોમાં નિવૃત્તિ પહેલીવાર નંબર 1 નાણાંકીય પ્રાથમિકતા બની ગઈ છે, છતાં યોજના સાથેની વાસ્તવિક તૈયારી તીવ્રપણે ઘટીને માત્ર 37 ટકા થઈ ગઈ છે, જે 2023ના અહેવાલમાં 67 ટકા હતી. દેશમાં જ્યાં આવક વધી રહી છે અને પોતાની ઓળખને નવેસરથી…

Read More

અમદાવાદ ભારતના આગામી કોમર્શિયલ રિયલ એસ્ટેટ પાવરહાઉસ તરીકે ઉભરી આવ્યું

અમદાવાદ,22 સપ્ટેમ્બર– ભારતનું કોમર્શિયલ રિયલ એસ્ટેટ ક્ષેત્ર પરંપરાગત મેટ્રો શહેરોથી આગળ વધી રહ્યું છે ત્યારે અમદાવાદ દેશના આગામી મોટા કોમર્શિયલ હબ તરીકે તેનું સ્થાન ઝડપથી મજબૂત કરી રહ્યું છે. આ પરિવર્તનને આગળ ધપાવી રહી છે ગણેશ હાઉસિંગ લિમિટેડ, જે વૈષ્ણોદેવી સર્કલ પાસે મિલિયન માઇન્ડ્સ ટેક સિટીનો તેનો ફ્લેગશિપ પ્રોજેક્ટ ધરાવે છે અને તે રાજ્યના કોમર્શિયલ…

Read More

ઓગસ્ટમાં ભારતની વેપારી નિકાસમાં 6.7 ટકાનો વધારો નોંધાયો: FIEO પ્રમુખ એસ.સી. રાલ્હન

અમદાવાદ, 16 સપ્ટેમ્બરઃ ઓગસ્ટ 2025માં ભારતની વેપારી નિકાસમાં 6.7 ટકાનો સકારાત્મક વધારો નોંધાયો છે જે ઓગસ્ટ 2024માં 32.89 અબજ યુએસ ડોલરની સરખામણીમાં 35.1 અબજ યુએસ ડોલર સુધી પહોંચી છે. તે જ સમયે, આયાત 10.12 ટકા ઘટીને 61.59 અબજ યુએસ ડોલર થઈ છે જે ગયા વર્ષના સમાન સમયગાળામાં 68.53 અબજ યુએસ ડોલર હતી. પરિણામે, વેપાર ખાધ…

Read More

ભારત-વિયેતનામ વ્યાપારીક સબંધો મજબૂત બનાવવા ગૌતમ અદાણીની પહેલ

અમદાવાદ, 2 ઓગસ્ટ: : ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ વિયેતનામ સાથે ભારતના આર્થિક સંબંધોને વધુ મજબૂત બનાવવા પહેલ કરી છે. બ્લૂમબર્ગના અહેવાલ મુજબ અદાણીએ દક્ષિણ પૂર્વ એશિયાઈ દેશ વિયેતનામમાં $10 બિલિયનનું રોકાણ કરવાના સંકેત આપ્યા છે. અદાણી ગ્રુપ માળખાગત સુવિધાઓ, ઊર્જા, નવીનીકરણીય ઉર્જા અને કૃત્રિમ બુદ્ધિમત્તા જેવી ઉભરતી તકનીકો સહિત વિવિધ ક્ષેત્રોમાં ભાગ લેવા આતુર છે. તાજેતરમાં ગૌતમ…

Read More