Paytm પર સંકટઃ શેરમાં આજે વધુ 20 ટકાની લોઅર સર્કિટ, જાણો આરબીઆઈએ શા માટે પ્રતિબંધો મૂક્યા
અમદાવાદ, 2 ફેબ્રુઆરીઃ દેશની ટોચનું ઓનલાઈન પેમેન્ટ ગેટવે પેટીએમ પર સંકટના વાદળો ઘેરા બન્યા છે. આજે શેરમાં વધુ 20 ટકાની લોઅર સર્કિટ વાગી હતી. મની લોન્ડરિંગ અને સંબંધિત-પાર્ટી ટ્રાન્જેક્શન્સ સંબંધિત નિયમો અને રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI)ની લાંબાગાળાથી આપવામાં ચેતવણીઓનું પાલન કરવામાં વારંવાર નિષ્ફળતા સહિતના નિયમનકારી ધોરણોના કેટલાક ઉલ્લંઘનોના કારણેContinue Reading








