અમદાવાદ, 9 સપ્ટેમ્બર: એર ઇન્ડિયાએ 26 ઓક્ટોબર 2025થી દિલ્હી અને જેસલમેર વચ્ચે નોન-સ્ટોપ સેવાઓની જાહેરાત કરી છે. ભારતના ગોલ્ડન સિટીમાં સિઝનલ ટુરિઝમની માંગને પહોંચી વળવા માટે આ સેવા 28 માર્ચ 2026 સુધી કાર્યરત રહેશે.

એર ઇન્ડિયા તેના એ320 એરક્રાફ્ટનો ઉપયોગ કરીને આ રૂટ પર દૈનિક બે ફ્લાઇટ્સનું સંચાલન કરશે, જે જેસલમેરના પ્રવાસીઓ માટે એકમાત્ર ફુલ-સર્વિસનો અનુભવ પ્રદાન કરશે.

જેસલમેરની નવી ફ્લાઇટ્સ યુરોપ, યુકે અને મહત્વપૂર્ણ ઘરેલુ કેન્દ્રો સાથે/થી અનુકૂળ જોડાણો સક્ષમ કરશે.

SCHEDULE OF FLIGHTS BETWEEN DELHI AND JAISALMER
(EFFECTIVE 26 OCTOBER 2025 – 28 MARCH 2026)
Flight FrequencySectorDepartureArrival
AI487DailyDelhi-Jaisalmer0720 Hrs0850 Hrs
AI488DailyJaisalmer-Delhi9525 Hrs1055 Hrs
AI489DailyDelhi-Jaisalmer1250 Hrs1420 Hrs
AI490DailyJaisalmer-Delhi1455 Hrs1625 Hrs

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)